સોમનાથ મંદિર માં મહાશિવરાત્રી પર્વ પર લોકો નિરાંતે દર્શન કરી ધન્યતા અનુભવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, 

સોમનાથ મહાદેવ ને મહા શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે પ્રાંત વિશેષ પીળા રંગના પુષ્પો, પીતાંબર નો શૃંગાર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ દર્શન કર્યા હતા.

ટ્રસ્ટ દ્વારા પારંપરિક ધ્વજા પૂજા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી ના હસ્તે કરવામાં આવેલ હતી. ત્યાર બાદ પાલખીયાત્રા યોજાઇ હતી. મહાશિવરાત્રી પર્વ પર લોકો નિરાંતે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

 

Related posts

Leave a Comment