થરાદ તાલુકાના થેરવાડા ગામમાં વિજપોલથી કરંટ લાગતા પશુપાલક નું મોત…

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

સવારમાં દૂધ ભરાવા જતા ગામમાં આવેલ વીજપોલ નો વાયર તુટતા લાગ્યો હતો કરંટ…..

થેરવાડા ગામ પંચાયત વાયર રિપેર કરવા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં વિદ્યુત બોર્ડના બેદરકારીના કારણે મોત…..

થેરવાડામાં પશુપાલકના મોતથી ગામમાં માતમ છવાયો….

રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ

Related posts

Leave a Comment