અંબાજી માં નવા સર્કીટ હાઉસ નું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, અંબાજી

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મા નવા બનેલ સર્કીટ હાઉસ નું લોકાર્પણ કરવા ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ યાત્રાધામ અંબાજી આવી પહોંચ્યા અંબાજી પહોંચ્યા બાદ પહેલા તેમણે અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જગત જનની માં અંબા ના દર્શન કરી અને પુજા અર્ચના કરી ત્યાર પછી ભટજી મહારાજ ની ગાદી પર જઈ રક્ષાપોટલી બંધાવી ત્યાર પછી યાત્રાધામ અંબાજી માં નવા સર્કીટ હાઉસ નુ લોકાર્પણ નીતિનભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી સર્કીટ હાઉસ માં ભાજપ પાર્ટી ના કાર્યકતાઓ ની બેઠક પણ રાખવામાં આવી હતી.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment