હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે આપવાની વ્યવસ્થા ‘મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭’ હેઠળ સંચાલિત થતી હતી, જેની મુદત વખતોવખત લંબાવવી પડતી હતી. જૂના કાયદાની મર્યાદાઓને કારણે મકાન માલિકો અને ભાડૂઆતોને અનેક કાનૂની ગૂંચવણોનો…
Read MoreMonth: September 2026
BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા ભારતના બંધારણ, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર જ હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને જમીની સ્તરે મતદારો સુધી પહોંચાડવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય BLO કરે છે. જ્ઞાનેશ કુમારે BLOને ચૂંટણી પંચના પરિવારના સૌથી મહત્વપૂર્ણ સભ્યો ગણાવી જણાવ્યું હતું કે જ્યારે BLO મતદારના ઘરે જાય છે અથવા મતદાર સાથે ફોન પર…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં હથિયાર બંધી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આગામી માસમાં વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર આવનાર હોય જેથી ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, વિગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય, તેમજ સોમનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે.ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, શ્રી આર.જી.આલ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર તલવાર, ભાલા, ચપ્પુ અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સભા કે સરઘસ માટે પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આર.જી.આલ દ્રારા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે પ્રતિબંધ મૂકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને તેમજ સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતઓને અને કોઈ લગ્નના વરઘોડાને તેમજ સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યક્તિઓને અને સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર…
Read Moreઔદ્યોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠીત/અસંગઠીત શ્રમીકો/કામદારોની નાગરીકતા વેરીફાઈ કરાવવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મુકામે રેયોન ફેકટરી, સુત્રાપાડા મુકામે જી.એચ.સી.એલ. અને સિધ્ધિ સિમેન્ટ ફેકટરી, કોડીનાર મુકામે અંબુજા ફેકટરી અને સ્યુગર ફેકટરી તથા તાલાલા મુકામે સ્યુગર ફેકટરી જેવા ઔદ્યોગીક એકમો આવેલા છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી નેશનલ હાઈવે નં.-૮(ઈ) પસાર થાય છે. જે રોડ ઉપર હાઈવે ઓથોરીટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામો ચાલુ હોય તથા અન્ય બાંધકામના કામોમાં તેમજ હાલમાં ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજયોમાંથી મજુરો લાવી તેમનો મજુરી કામમાં ઉપયોગ કરવામાં આવે છે. જે શ્રમિકો/કામદારોને રોજગારી આપનાર સંસ્થા/એકમો તરફથી…
Read Moreશ્રાવણના અંતિમ દિને 1.24 લાખ જેટલા ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ B. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે, શ્રાવણી અમાસના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિનો અફાટ સાગર ઉમટી પડ્યો હતો. વહેલી સવારથી જ શિવભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. શ્રાવણના અંતિમ દિને સોમનાથ દાદાના દિવ્ય દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા 1.24 લાખ જેટલા ભાવિકો પધાર્યા હતા. આખો દિવસ મંદિર પરિસર “હર હર મહાદેવ” અને “જય સોમનાથ” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજાઓ: સોમનાથ મંદિર પરિસરમાં આખો દિવસ વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદનો ગુંજારવ રહ્યો હતો. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં…
Read Moreગુજરાત ભાડા અધિનિયમ એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ગુજરાતના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી એક મહત્વની કડી-શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે આપવાની વ્યવસ્થા ‘મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭’ હેઠળ સંચાલિત થતી હતી, જેની મુદત વખતોવખત લંબાવવી પડતી હતી. જૂના કાયદાની મર્યાદાઓને કારણે મકાન માલિકો અને ભાડૂઆતોને અનેક કાનૂની ગૂંચવણોનો સામનો કરવો…
Read More15મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે ત્રણ દિવસીય ચોમાસું સત્ર લોકહિતના કાર્યો સાથે સફળતાપૂર્વક અને અર્થપૂર્ણ રીતે સંપન્ન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 3 દિવસીય સત્ર દરમિયાન ત્રણ બેઠકમાં 18 કલાક 32 મિનિટ સુધી અર્થપૂર્ણ કામગીરી હાથ ધરાઈ 🔹 જનહિત અને રાજ્યના વિકાસને વેગ આપતા કુલ 7 મહત્વપૂર્ણ સરકારી વિધેયકો પસાર કરાયા 🔹 લોકશાહી પ્રણાલી નિહાળવા રાજ્યભરમાંથી કુલ 5246 પ્રેક્ષકોએ વિધાનસભાની મુલાકાત લીધી 🔹 રાષ્ટ્રપતિશ્રીની અનુમતિ મળેલ 1 વિધેયક તથા રાજ્યપાલશ્રીની અનુમતિ મળેલ 5 વિધેયકો પણ મેજ પર મૂકવામાં આવ્યા
Read More🥗 કઠોળ અને શાકભાજીની રંગોળીથી પોષણનો સંદેશ
પોષણ માસ-૨૦૨૬ | અમરેલી ઘટક-૨ હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી ઘટક-૨ની આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત નિર્ધારિત થીમ અનુસાર કઠોળ અને વિવિધ શાકભાજીમાંથી રંગોળી બનાવી પોષણયુક્ત આહાર અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. 👨👩👧👦 કાર્યક્રમમાં વાલીઓ, પુરુષો, કિશોરીઓ અને બાળકોએ ઉત્સાહભેર સહભાગી બની પોષણ જાગૃતિને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું. 🥦 દૈનિક આહારમાં કઠોળ, શાકભાજી સહિતના પોષણયુક્ત ખોરાકના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ✨ આંગણવાડી કેન્દ્ર બન્યા પોષણ જાગૃતિ અને જનભાગીદારીના કેન્દ્ર!
Read More🥗 પોષણયુક્ત સ્થાનિક આહાર અંગે જાગૃતિ સાથે પોષણ માસની ઉજવણી
હિન્દ ન્યુઝ, અમરેલી અમરેલી ઘટક-૧ની આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. 🥣 ટી.એચ.આર.ના યોગ્ય ઉપયોગ અને પોષણલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🥗 દાળ અને કઠોળની રંગોળી થકી દાળ, કઠોળ, દૂધ, દહીં સહિતના પ્રોટીનયુક્ત સ્થાનિક ખાદ્યપદાર્થોને રોજિંદા આહારમાં સામેલ કરવા અંગે સમજ આપવામાં આવી. 🤰 સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જોખમી સગર્ભાઓની ઓળખ કરી આરોગ્ય વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું. 👨👩👧👦 પુરુષો અને પિતાઓની સહભાગિતા દ્વારા પરિવારના પોષણમાં સૌની જવાબદારીનો સંદેશ…
Read More