હિન્દ ન્યૂઝ, ભાવનગર સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા…
Read MoreCategory: Uncategorized
નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સેન્ટર તરોપાની મુલાકાત લીધી કોરોના વેક્સીન તથા વધતી જતી કોરોના મહામારી વિશેની માહિતી જાણી
હિન્દ ન્યૂઝ, નાંદોદ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટર તરોપા સાથે કુલ ૨૨ જેટલા ગામો જોડાયેલા છે. આ સેન્ટર પર સ્ટાફ ખુબ જ ઓછો છે, ડોક્ટર સહીત ૦૫ વ્યક્તિઓનો સ્ટાફ છે, છતાં પણ તેઓ આ ૨૨ ગામોનો સંપર્ક કરે છે અને કોરોના મહામારીને રોકવા માટેના તમામ ઉપાયો તથા વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે. જે ખરેખર અભિનંદનને પાત્ર છે. પરંતુ ગામડાના લોકો કોરોના મહામારીથી ખુબ જ ભયભીત છે, વેક્સીન લેવામાં પણ તેઓ અનેક પ્રકારની મુંજવણો અનુભવી રહ્યા છે, જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ ગામોની પ્રાથમિક…
Read Moreસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ – ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવા મળશે કઠપુતળીનાં ખેલ
હિન્દ ન્યૂઝ, નર્મદા કઠપુતળીનાં ખેલથી બાળકોને મનોરંજન સાથે પોષણક્ષમ આહાર વિષે માહિતી મળશે અને ભારતની પ્રાચીન કળાની ઓળખ પણ થશે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર – પ્રસાર પણ થશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની ચૂકયું છે, પ્રતિમાને વિશ્વની આઠમી અજાયબીમાં સ્થાન પણ મળ્યું છે. કેવડિયા પ્રવાસનધામની સાથે સાથે વિવિધતામાં એકતાનો સંદેશ પણ સમગ્ર વિશ્વમાં પ્રસરાવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે દરેક વયજૂથના પ્રવાસીઓ માટે આકર્ષણ ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ કુપોષણ મુક્ત ભારતનાં…
Read Moreશહેર ભાજપ દ્વારા આર્મી ની ફરજ પૂર્ણ કરી આવતા વીર જવાન નું ભવ્ય સ્વાગત થયું
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયા ના વીર જવાન ધીરેન્દ્રસિંહ ઉદયસિંહ ચુડાસમા જે 16 વર્ષ સુધી આર્મી મા સફળતા પૂર્વક દેશ ની સેવા કરી આજરોજ ફરજ માથી નિવૃત થઈ જામ ખંભાળિયા નગરગેટ ખાતે પધારતા શહેર ભાજપ દ્વારા તેમનું વંદે માતરમ ભારત માતા કી જય ના નારા સાથે ફુલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આજરોજ છતીશગઢ સુકમાં બોર્ડર પર નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા 22 વીર જવાન ને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ…
Read Moreવડતાલ ધામના શાસ્ત્રી શ્રી સંત વલ્લભદાસ સ્વામી એ કોરોના વેકસીન મુકાવી
હિન્દ ન્યૂઝ, નડિયાદ કોરોનાના સંક્રમણનો રાફડો ફાટ્યો છે ત્યારે ‘સાવચેતી એજ સલામતીના’ મંત્ર સાથે રાજ્ય સરકાર દ્રારા રસીકરણની ઝુંબેશને વેગવાન બનાવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા કોરોના સામે બાથ ભીડવા માટે ૪૫ થી ૬૦ વર્ષની વયના ગંભીર બીમારી ધરાવતા અને ૬૦ વર્ષની વધુ વય ધરાવતા લોકોને રસી આપવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં રસીકરણની ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી છે. વડતાલ ધામના શાસ્ત્રી સંત વલ્લભદાસ સ્વામીજીએ જણાવ્યું હતું કે, હું સૌ ગુજરાતવાસીઓને કરબધ્ધ પ્રાર્થના કરું છું કે, કોરોના હજુ ગયો નથી.…
Read Moreડભોઇ નગરપાલિકાના ૨૭ જેટલા પેન્શનરોના બાકી તફાવતની રકમ ચૂકવાતા કર્મચારી પરિવારોમાં આનંદની લાગણી
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ નગરપાલિકામાં સેવાઓ બજાવી નિવૃત્ત થયેલા ૨૭ જેટલા પેન્શનર કર્મચારીઓ ના નિવૃત્તિના લાભ સહિત બાકી તફાવતની રકમ છેલ્લા ઘણા સમયથી ચૂકવવાની બાકી હતી. આ કર્મચારીઓએ જે તે સમયે ડભોઇ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ તેઓના પગાર તફાવત ના બાકી નાણાં ઘણા લાંબા સમયથી ચૂકવવાના બાકી હતા. પરંતુ હાલમાં તાજેતરમાં રચાયેલા ભાજપના બોર્ડના પ્રમુખ કાજલબેન દુલાની તથા હાલના કારોબારી ચેરમેન વિશાલ વી. શાહ દ્વારા આ કર્મચારીઓને તેમના બાકી તફાવતની રકમ સત્વરે ચૂકવાઇ જાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ…
Read Moreસીમળીયા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના અશ્વિનભાઈ પટેલે (વકીલ) વિજય પ્રાપ્ત કર્યો તે બદલ ડભોઇ મોર્નિંગ ગૃપે તેઓને સન્માનીત કર્યા
હિન્દ ન્યૂઝ, ડભોઈ ડભોઇ -દર્ભાવતી ના અડગ અને પ્રતિભાશાળી કે જેવો હર હંમેશ પ્રજાની સાથે રહેતા એવા નેતા અશ્વિનભાઈ પટેલ (વકીલ) કે જેઓ સીમળીયા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપનો મેન્ડેટ મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. જેમાં તેઓએ એક મહત્વપૂર્ણ જીત હાંસલ કરી છે. તેના અનુસંધાનમાં આજરોજ ડભોઇ મોર્નિંગ ગૃપે તેઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ પટેલે (વકીલે) આ મોર્નિંગ ગ્રુપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓએ આ મોર્નિંગ ગ્રુપની જે કામગીરી છે તેના ખૂબ વખાણ પણ કર્યા હતા. કારણ કે રોજ સવારે…
Read Moreવડોદરાની રાજપૂત યુવા સેના બીમાર ધૈર્યરાજ સિંહ ના વ્હારે આવી
વડોદરાની રાજપૂત યુવા સેના દ્વારા ધૈર્યરાજ સિંહ માટે હાઈવે પર તેમજ વડોદરા શહેરમાંથી ૩,૦૦૦૦૦/- રૂપિયાથી વધુ ફંડ ભેગું કરાયુ હિન્દ ન્યૂઝ, વડોદરા મહિસાગર જિલ્લાના કાનસેર ગામના અને હાલમાં ગોધરા રહેતા રાઠોડ રાજદીપ સિંહ નો ફક્ત ત્રણ મહિનાનો માસુમ પુત્ર ધૈર્યરાજસિંહ ને SMA-1 કરોડ રજ્જુ સ્નાયુ સંબંધી ગંભીર પ્રકારની બીમારી છે અને તેના ઈલાજ માટે અંદાજે ૨૨.૫ કરોડ નું ભારી ભરખમ ખર્ચ છે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા ૬.૫ કરોડની સહાય કરાઈ છે. છતાં બીજા ૧૬ કરોડ ભેગા કરવા સમગ્ર ગુજરાત માંથી જુદા જુદા સંગઠન અને…
Read Moreદિયોદર જમીન વિકાસ બેંકની ચૂંટણીમા ૨૫ બેઠકો માંથી ૨૨ બેઠકો બિન હરીફ 3, બેઠકો પર ચૂંટણી યોજાશેv
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લામાં જમીન વિકાસ બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જિલ્લામાં ૨૫ બેઠકો પર ચૂંટણી ફોર્મ ભરવા ની પ્રક્રિયા થયા પછી ૨૦ /3/2021 નો છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય જિલ્લાના કોંગ્રેસના આગેવાન ગોવાભાઈ દેસાઈ અને આગેવાનો દ્વારા અંતે ભારે મથામણ બાદ જિલ્લાની ૨૫ બેઠકો માંથી ૨૨ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી. જ્યારે એક માત્ર પાલનપુર વિભાગ ની 3 ડિરેકટરો ની બેઠકો ની ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ 27 તારીખે યોજાવાનો છે. જિલ્લામાં જમીન વિકાસ બેંકની ચૂંટણીમા હવે ચેરમેન…
Read Moreઅરવલ્લીના મોડાસા વૃંદાવન સોસાયટી તથા માલપુર અંધારી વાડીનો વિસ્તારને બે ગામના કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિશષ્ટ
હિન્દ ન્યૂઝ, અરવલ્લી હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના કુલ-૧,૦૦,૦૦,૦૦૦ થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા…
Read More