ધારી દલીત વાલ્મીકી સમાજ દ્વારા મનીષાબેન વાલ્મીકી ને શ્રધ્ધાંજલિ અર્પણ

હિન્દ ન્યૂઝ, ધારી

ઉતરપ્રદેશ ના હાથરસ મા એક શરમજનક ઘટના અંગે દેશમાં દુઃખ વ્યક્ત કરતા મનીષાબેન વાલ્મીકી ને ધારી દલીત વાલ્મીકી સમાજ દ્વારા શ્રધાનંજલી અર્પણ કરવામાં આવી હતી અને સમગ્ર દેશમાં ૬ તારીખે સફાઈ કામગીરી બંધ રાખી શોક વ્યક્ત કરવામાં આવશે જે બંધમાં જોડાશે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment