હિન્દુસ્તાન માંથી નાબૂદ થવા માટે ફૈઝે નગારચી પીર ની દરગાહ માં દુવા કરવામાં આવી

ગીર સોમનાથ,

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ જાબુર ગીર ગામે આવેલ ફૈઝે નગારચી પીર ની દરગાહ આવેલ છે, નગારચી પીર બાવાના ખાદીમ ગુલામ હુસેન બાપુ ની મુલાકાત લેતા તંત્રી સોમનાથ કી આવાજ નાં હસન ભાઇ કે ભાદરકા અને પત્રકાર સકિલ ભાદરકા બપોરે ૪ કલાકે સરકાર ની દરગાહ પર સલામી કરી અને ખાદીમ થીં કોરોના ની મહામારી ને આખા હિન્દુસ્તાન માંથી નાબૂદ થવા માટે દુવા કરવામાં આવી હતી.

રિપોર્ટર : હારુન કાલવાત, ગીર સોમનાથ

Related posts

Leave a Comment