થાનગઢ ખાતે શ્રી રામાપીર ના મંદિરે ફૂલવાડી માં કૃષ્ણ જન્મ મહોત્સવ આયોજન

થાનગઢ,  

થાનગઢ ખાતે શ્રી રામાપીર ના મંદિરે ફૂલવાડી માં કૃષ્ણ જન્મ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું.  જન્માષ્ટમી હોવાથી રામાપીર ના મંદિરે ફુલવાડી,થાનગઢ ખાતે નાના નાના નટખટ કાનુડા ને તૈયાર કરીને મટકી ફોડનો કાર્યક્રમ, મહા આરતીનું આયોજન રેખાબેન પૂજારી તથા ફૂલવાડી શેરી મંડળ દ્વારા રામાપીર મહિલા મંડળ દ્વારા શ્રી કૃષ્ણજન્મોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. 

રિપોર્ટર : જયેશ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment