માંડવી ખાતે સ્વ.હિરજીભાઈ મેગજીભાઇ સિજુ ને ભાવભીની શ્રદ્ધાંજલિ

માંડવી,

               માંડવી ખાતે મૂળ માંડવી ના રહેવાસી સ્વ.હિરજીભાઈ મેગજીભાઇ સિજુ જેઓ આજ રોજ તા. 08-08-2020ના રોજ ધણીમાતંગ દેવના શરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા તેમના જ નિવાસસ્થાને માંડવી થી નીકળશે. આ કોરોના ની વૈશ્વિક મહામારી હોવાને કારણે સ્વ.હીરજીભાઈ મેગજીભાઈ સિજુનાં અંતિમયાત્રા માં સહભાગી ન થવાય તે માટે સિજુ પરિવાર તેમજ સમગ્ર સમાજ તરફ થી શ્રદ્ધાંજલિ પાઠવેલ છે તેમજ પ્રભુ હિરજીભાઈ મેગજીભાઈ સિજુ ના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ પ્રદાન કરે એવું પ્રભુચરણે પ્રાર્થના સહ પુષ્પ શ્રદ્ધાંજલિ.

Related posts

Leave a Comment