કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનો ભાવનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનાં મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા તા.૨જી ઓક્ટોબર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૯:૧૦ કલાકે ગાંધી સ્મૃતિની પ્રતિમા પાસે સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ આપવાની સાથે મહાત્મા ગાંધી મ્યુઝિમની મુલાકાત લેશે તેમજ ભાવનગર શહેરમાં યોજાનારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે.  

Related posts

Leave a Comment