આણંદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત જિલ્લાના ૭૪ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

 આણંદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વધુને વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રોજગાર દિવસ ઉજવવાના શરૂ કરવામાં આવેલ છે.

                આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના ૭૪ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

                આ ઉજવણી ની સાથે સાથે એક પેડ માં કે નામ હેઠળ પોષણમાસના અનુસંધાનમાં એગ્રી ન્યુટ્રીગાર્ડન (બાગાયત) વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જોબકાર્ડ વેરિફિકેશન પણ કરવામાં આવ્યા હતા.

Related posts

Leave a Comment