જામનગરના બંદરો ઉપરથી 2 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

જામનગર 

    ભારતીય હવામાન વિભાગ તરફથી તારીખ 02/09/2024 ના રોજ મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગરના બંદરો ઉપરથી DW સિગ્નલ 2 ઉતારી લેવામાં આવ્યું છે. હાલમાં લોકલ વોર્નિંગ સિગ્નલ DC 1 આગામી સૂચના મળે ત્યાં સુધી ફરકાવવામાં આવ્યું છે. તેમ જામનગર ગ્રુપ ઓફ પોર્ટસના પોર્ટ ઓફિસરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment