મહાદેવ ગ્રુપ દ્વાર આયોજિત ૧૭માં ગણપતિ ઉત્સવ ૨૦૨૩ ભવ્ય ગણેશોત્સવ

હિન્દ ન્યુઝ, ભાવનગર

મહાદેવ ગ્રુપ દ્વાર આયોજિત ૧૭માં ગણપતિ ઉત્સવ ૨૦૨૩ ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, જેવા કે, રાસગરબા, કઠપૂતળી, રામ દરબાર, જાદુગર ક્રિષ્ના, સત્યનારાયણ ભગવાનની કથા જેવા દ૨૨ોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન તથા દરરોજ સાંજે ૮ કલાકે આરતી કરવામાં આવે છે. આમંત્રિત મહંતશ્રીઓ દયા ગીરીબાપુ સીતારામ બાપુ આમંત્રિત મહેમાન પરસોતમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, પરેશભાઈ પંડ્યા, ધીરુભાઈ ધામેલીયાા, શારદાબેન મકવાાણા, વર્ષાબા પરમાર કાર્યકર્તાઓ ભાલીયા નિલેશ કેતન વાળા, હિરેન પરમાર, બી.કેે.મેર, મુકેશ ચુડાસમા, મનીષ મારું, સાગર વાઘેલાા, રાજ ચૌહાણ, વિજય ભટ્ટી વગેરેે ઉપસ્થિત રહ્યા. તા. 28મીએ બપોરે 2 કલાકે વિસર્જન યાત્રા ગણપતિ પંડાલથી કોળિયાક નિષ્કલંક મહાદેવ જશે.

રિપોર્ટર : લાલજી ઢાપા, ભાવનગર

Related posts

Leave a Comment