રાજકોટ શહેરના રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં ૨ કેસ પોઝિટિવ નોધાયા છે

રાજકોટ,

 

રાજકોટ શહેરના રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં ૨ કેસ પોઝિટિવ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૨૦૦ પર પહોંચી છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment