ભાવનગર ખાતે ભગવાન જગ્નાથજીની ૩૮ મી રથયાત્રા અનુસંધાને પોલીસ ની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ભાવનગર માં નીકળતા ભગવાન જગ્નાથજીની ૩૮ મી રથયાત્રા અનુસંધાને પોલીસ ની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે જેમાં ડી.વાય.એસ.પી. ૧૫, પોલીસ ઇન્સ્પેક્ટર ૪૪, પોલીસ સબ ઇન્સ્પેકર ૧૪૪, પોલીસ જવાનો ૨૦૦૦+, હોમગાર્ડ જવાનો ૧૫૦૦+, બી.એસ.એફ : ૩ ટીમ, ઘોડે સવાર : ૩૨, એસ.આર.પી : ૪૩, સેકશન જવાનો ૫૦૦+, સરકારી ડ્રોન : ૩, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓન ડ્યુટી : ૧૨, ફાયબ્રિગેડ : ૪ ટીમ, એમ્બ્યુલન્સ : ૪ટીમ, વોચ ટાવર : ૧૨, બાઇક પેટ્રોલિંગ : ૧૫, મોટર કાર પેટ્રોલિંગ: ૩૮, અધિકારીઓ સાથેના વિડિયો ગ્રાફર ૨૪ જોડાશે.

રિપોર્ટર : અક્ષય પરમાર, ભાવનગર

Related posts

Leave a Comment