જોડિયા ખાતે આજ રોજ મોટા વાસ વિસ્તારમાં મુસ્લિમ સમાજ માટે દીની તાલીમ કેન્દ્ર મદેરસા નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

જોડિયા,
જોડિયા ગામે દાતા ફી સબીલીલાહ હસન હુસેન ગ્રૂપ (લંડન) વાળા તરફથી રૂપિયા પાંચ લાખ નું દાન કરવામાં આવે છે. જેમાં મુસ્લિમ સમાજ માટે દીની તાલીમ કેન્દ્ર મદરેસા નું ખાત મુહૂર્ત પધારેલા મહેમાનો આસિફ દિલાવર ખાન ઉર્ફે ટીનો , બાળકલ્યાણ વિકાસ ના ચેરમેન એસ.એસ.ખ્યાર, કારોબારી ચેરમેન બાવલાભાઈ નોત્યાર, તેયબ હાજી નગીયા, હાજી બારૈયા, હુસેનખાન કસમખાન ના વરદ હસ્તે સમાજ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment