મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આવી

હિન્દ ન્યુઝ, મોરબી

જસદણ શહેર યુવા ભાજપ દ્વારા મોરબી ખાતે ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત ની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી અને પુલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે જસદણ શહેર ભાજપના હોદેદારો, નગરપાલિકાનાં સભ્યો વિવિધ મોરચાનાં આગેવાન સામાજીક આગેવાનો હાજર રહી દિવંગતની આત્માની શાંતિ મળે એ માટે પ્રાર્થના કરેલ

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment