રાધનપુર ખાતે વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર મેઇન બજાર માંથી ગંદકી દૂર કરવા માટે ગટરો સાફ સફાઇ કરવા માટે અને વરસાદ ના પાણી નો કાયમી ધોરણે નિકાલ કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું

રાધનપુર વેપારી એસોસિયેશન દ્વારા પટણી ગેટ થી બસ સ્ટેન્ડ સુધી ની કામગીરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment