હિન્દ ન્યુઝ, રાધનપુર
, પાટણ ના રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા કોંગ્રેસ સાશીત નગરપાલિકા ના પ્રમુખ ઉપર લાખો રૂપિયા ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા છે ત્યારે આજ રોજ પ્રમુખે ૪૦ દિવસ ની રજા ઉપર ઉતરતા પ્રમુખ નો ચાર્જ કાનજીભાઈ પરમાર ને સોંપવા માં આવેલ છે, ત્યારે રાધનપુર શહેર ની અંદર લોકો માં ચર્ચા નો વિષય બની ચૂક્યો છે,કે આવા ભ્રષ્ટાચારી પ્રમુખ મહેશ ભાઈ એ રાજીનામું આપી દેવું જોઈએ. આમ , આ સમગ્ર ઘટના જે પ્રમુખ દ્વારા રજા ઉપર ઉતારવાના હોઈ ઉપપ્રમુખ ને ચાર્જ આપતા એક ચર્ચા નો વિષય બની જવા પામ્યો છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર