હિન્દ ન્યુઝ, ગાંધીનગર
‘‘સુશાસન સપ્તાહ’’ નિમિત્તે આવતીકાલ તા. ૨૮ ડિસેમ્બરે કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકોએ ખેડૂતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે . કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ જામનગર ખાતે ઉપસ્થિત રહેશે – જિલ્લા મથકોએ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર, પશુ આરોગ્ય મેળાઓ, યોજનાઓના મંજૂરી હુકમો તેમજ વિનામૂલ્યે છત્રી વિતરણ કરાશે.