વેરાવળ પાટણ નાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો એ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું

હિન્દ ન્યુઝ, પ્રભાસ પાટણ

                                 જે પેપર લીક ના આરોપી એવા અષીત વોરા ને સસ્પેન્ડ કરવા બાબત તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઓ ઉપર જે ખોટી કલમો લગાડી તેને રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વેરાવળ શહેર પ્રમુખ મનીષભાઈ વાયલુ, તાલુકા પ્રમુખ હરેશભાઈ ચાવડા, ઉપપ્રમુખ રવિભાઈ ભારથી, મંત્રી હારૂન ભાઇ કાલવાત, યુવા પ્રમુખ સંજયભાઈ વાસણ, તાલુકા મહામંત્રી દિનેશભાઇ સોલંકી, સુત્રાપાડા તાલુકા ઉપપ્રમુખ ભરતભાઈ બારડ, વોર્ડ નં.2 નાં પ્રમુખ નુરમહમદ ભાઇ ભાદરકા અને વેરાવળ પાટણ તમામ વોર્ડના પ્રમુખો અને ઉપપ્રમુખો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હારૂન માનવતા, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment