ભારતીય જનતા પાર્ટી દ્વારા જન યાત્રા આશીર્વાદ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન યાત્રા આશીર્વાદ યોજાયો જેમાં ગુજરાત રાજ્ય મંત્રી કિરીટસિંહ રાણા, ગુજરાત પુર્વ મંત્રી આર.સી.ફળદુ તેમજ જામનગર શહેર માલાધારી સમાજ, જામનગર મહાનગર વોર્ડ નંબર 9 ના પ્રમુખ કમલેશભાઈ ભરવાડ, માલધારી સેલ્સ યુવા ભાજપ મુકેશ ભરવાડ, માલધારી સેલ શંકર ટેકરી ના યુવા આગેવાન અજયભાઈ ભરવાડ, કે કે ભરવાડ, શંકર ટેકરી પંચાસર ટાવર ના વિરમભાઈ ભરવાડ તથા ભરવાડ સમાજના યુવા આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહી જન આશીર્વાદ યાત્રા ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : નાગજી પરમાર, જામનગર

Related posts

Leave a Comment