“અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ : શ્રેષ્ઠ ભારતાના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમ રાષ્ટ્રના વિકાસ માટે યુવાશક્તિને પ્રેરિત કરવાનો અમૂલ્ય અવસર : રાજ્યપાલ

હિન્દ ન્યુઝ, 

“અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ : શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમનો શુભારંભ કરાવતા રાજ્યપાલ

આ યોજનાથી શ્રેષ્ઠ ભારત – સક્ષમ ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રત્યેક નાગરિકને સહભાગી થવા યુવાનો પ્રેરણા પૂરી પાડશે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

યુવાશક્તિના યોગદાનથી રાષ્ટ્રના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા શિક્ષક દિન-5 મી સપ્ટેમ્બર થી રાજ્યભરની યુનિવર્સિટી – કોલેજોમાં “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ, શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમનો થશે પ્રારંભ

Related posts

Leave a Comment