દિયોદરના મોજરૂ જુના ગામે અચાનક વાવાઝોડું આવતા ખેડૂતો ના પતરા ઉડી જતા નુકસાન થવા પામ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

    દિયોદર ના દિયોદરના મોજરુ જુના ગામે ગતરાત્રિના બે વાગ્યે અચાનક વાવાઝોડું આવતા જુમજી દરબાર ના ખેતરમાં ઢાંકેલા ઢાળિયા માં લગભગ ૧૫ જેટલા પતરા અને ઘરના નેવા સહિત લગભગ પચ્ચીસથી ત્રીસ હજાર જેટલું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યુ હતું અને અચાનક વાવાઝોડાને કારણે ખેડૂતો ને કાપણી કરેલ આવી રહેલી બાજરી આડી પડી ગઈ હતી. જેનાથી બાજરીના મોટા ભાગનો પાક બગાડવાની સંભાવના સેવાઇ રહી છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર 

Related posts

Leave a Comment