હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર ના સરદારપુરા (જ) ગામે રહેતા શંકર ભાઈ ચૌધરી અને દિયોદર આદર્શ હાઇસ્કુલ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગૌ પ્રેમી તેમના તેમના માલિકીના ચાર વીઘા ખેતરોમાં ઉભેલ ઉનાળુ બાજરી ના પાકમાં ભૂખી ગાયો ને ચારણ કરાવ્યું હતું. ખેડૂત ગૌ પ્રેમી શંકરભાઈ ચૌધરી પોતાના ખેતરમાં કોરોના કાળ માં ગાયો ભૂખી જોઈ શંકર ભાઈ નું હદય દ્રવી ઉઠ્યું અને બાજરી નો લીલો પાક ગાયો ને ખવડાવી દીધો છે તેમના આ સરહાનિય કામગીરી થી માનવતાં મહેકી ઉઠી હતી. ધન્ય છે આવા ગૌ પ્રેમીઓ નો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર