વીશય સાણંદ તાલુકા વીરોચન નગર ગામે વાવાઝોડામાં થયેલ નુકસાન બાબત સરકાર ને અપીલ

હિન્દ ન્યૂઝ, સાણંદ

     સાણંદ તાલુકા ના વીરોચન નગર ગામે તા.18/5/2021.ના રોજ આવેલ વાવઝોડુ તેમજ ભારે વરસાદ ના કારણે ગામમાં કોઈ પણ જાતનું માનવ તેમજ કોઈ પણ સરકારી ઈમારતો ને નુકસાન થયેલ નથી, પણ આ વાવાઝોડા અને વરસાદ ના કારણે ખેડુતો ને ખેતરો મા ઉભેલો પાક બાજરી, એરંડા તુવેર, ઘઉં, ડાંગર વગેરે ને ભારે નુક્સાન થયેલ છે. આ લેખીત માહીતી સરપંચ અનવર ખાને સરકાર સુધી પહોંચાડી અને યોગ્ય નીર્ણય લેવા વિનંતી કરી હતી. બાબતે યોગ્ય નીર્ણય લેવા વિનંતી.

રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ

Related posts

Leave a Comment