હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકાના સોની ગામે આજ રોજ હનુમાનજી ની જન્મ જેયંતી પર ભાતર દેશ માંથી જે કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. તે માટે સોની ગામે ફરી રામ રાજ્ય સ્થપાય તે હેતુસર મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ દિયોદર તાલુકા પંચાયત સીટ ના સદસ્ય ભરત ભાઈ પટેલ દ્રારા હવન કરવામાં આવ્યો હતો. આ હવન માં મંત્રો ઉચ્ચાર કરી ભારત દેશ માંથી કોરોના જેવી મહામારી નું સંકટ દૂર થાય તે માટે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર