કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય

હિન્દ ન્યૂઝ, કોડીનાર

કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ ને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો

તા.૧૬-૧૭-૧૮ (શુક્ર-શનિ-રવિવારે) કોડીનારમાં સ્વયંભુ સ્વૈચ્છિક લોકડાઉન

સ્વૈચ્છિક લોકડાઉનમાં માત્ર મેડીકલ ઇમરજન્સી સિવાય શાક માર્કેટ-માર્કેટ યાર્ડ સહિત બધું સદંતર બંધ રહેશે

દૂધ ની ડેરીઓ માત્ર બે કલાક ચાલુ રહેશે

જરૂરી કામ સિવાય લોકો ને ઘરની બહાર ન નીકળવા સૂચન

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર 

Related posts

Leave a Comment