દિયોદર લાયન્સ ક્લબ દ્રારા અસાદય રોગ સારવાર સીબીર (કેમ્પ) યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

      દિયોદર નિલકંઢ મંદિર ખાતે લાયન્સ ક્લબ દ્રારા તેમજ ડો. રામ મનોહર આરોગ્ય જીવન સંસ્થા હનુમાનગઢ( રાજ.) દ્રારા પાંચ દિવસ માટે અસાધ્ય રોગો ની સારવાર સીબીર નું આયોજન કરવામાં આવ્યું. આ સીબીર માં ગરદન રોગો, કમર દર્દ, ઘુંટણમાં ધુખાવો વગેરે એક્યુપ્રેશર, સુજોક, વાઇબ્રેશન, કપીંગ(વેક્યુમ) થેરાપી દ્રારા સારવાર આપવામાં આવશે. આ પ્રસંગે ડો. કે.આર. લોહિયા, દિયોદર ગ્રામ પંચાયત સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા, લાયન્સ ક્લબ પ્રમુખ નરેશકુમાર પી. પંચાલ તેમજ લાયન્સ ક્લબ ના હોદ્દેદારો તેમજ તાલુકાના આગેવાનો ગ્રામજનો વગેરે હાજર રહ્યા હતા. આ સીબીર માં દિયોદર તેમજ આજુ બાજુ ની જંતાએ લાભ લીધો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment