ભાભર જલારામ ગૌશાળા ખાતે 14 તારીખ ના રોજ ગુજરાતના રાજ્યપાલ પધારાવાના હોવાથી ભાભર ગૌશાળા ટ્રસ્ટીઓ દ્વારા ભાભર પત્રકારોની મીટીંગ

હિન્દ ન્યૂઝ, ભાભર

          ભાભર ગૌશાળા માં ભાભરની પ્રખ્યાત જલારામ ગૌશાળા અને હરિધામ ગૌશાળા ના ટ્રસ્ટી ગણો દ્વારા ભાભર પત્રકારોની મીટીંગ કરવામાં આવી હતી. જેમાં તારીખ 14/03/2021 ને રવિવારના દિવસે ગુજરાત ના મહા માહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે ભાભર હરીંધામ ગૌશાળા માં 30 એકર જમીન માં ગૌ ગોચર અને નંદી ગોચર નો શુભારંભ કરવા પધારાવાના હોવાથી ભાભર પત્રકારોને અને તમામ બનાસકાંઠા ના પત્રકાર મિત્રો ને ભાભર જલારામ ગૌશાળા પધારવા ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment