ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી 

       ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા 80 દર્દીઓ ને વિનામુલ્યે આંખ નુ ઓપરેશન પુ. રણછોદ્દાસજી બાપુ હોસ્પિટલ ખાતે ત્રણ બસ ભરી ને દર્દીઓ ને મોકલવા માં આવેલ ત્યારે બજરંગ ગ્રુપ ના દુર્ગેશ ઢોલરિયા જયુભાઈ જેઠવા, રમેશભાઈ મકવાણા, રીતેશ સિરોયા સેવા આપેલ હતી.

આ કાર્યમાં ડો. વાઘેલા દ્વારા સુંદર સેવા આપવામા આવી હતી અને દર મહિના ના પહેલા બુધવારે વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન કરવામા આવે છે તો ધારી અને આજુબાજુ ના ગામડાના દર્દીઓએ બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી ને યાદી જણાવેલ છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment