હિન્દ ન્યૂઝ, લાખણી
બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વહેલી સવારે અહીંયા આકશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. વાતાવરણમાં પલટો આવવાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે જો રાયડો, ઘઉં, વરીયાળી, એરંડા, રાજગરો, સહિતના પાકને ખેડૂતોનાં ઉભા પાક નાશ પામશે અને તેમને નુકશાન પણ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
રિપોર્ટ : પ્રહલાદ ઠાકોર, લાખણી