હિન્દ ન્યૂઝ, ધારી
ધારી ના દલીત સમાજ અગ્રણી અને દરેક સમાજ મા લાગણી ધરાવતા સમાજ સેવક રમેશભાઈ ચૌહાણ ‘જય ભીમ કંનટ્રકશન ધારી’ એ સરસીયા ગામ ના સ્વ. મોહનભાઈ હરદાસભાઈ પડશાળા ની પાછળ આજે મકરસંક્રાંતિ (ઉતરાયણ) મા ગરીબ પરિવારો ના બાળકો ને ખજૂર, લાડુ અને ગાયો ને ઘાસચારો નાખી અનોખી રીતે પર્વ ઉંજવયુ હતુ.
આ માનવી નુ આ અનોખી રીતે સૈવા ઓ અવિરત છે. ધારી તાલુકા મા પોતાના દલીત સમાજ ની સાથે બીજા સમાજ મા પણ લાગણી અને નામના ધરાવતા આ રમેશભાઈ ચૌહાણ ની સેવા લોકો ની નજરે આવે છે.
રિપોર્ટર : સંજય વાળા, ધારી