ધારી ના દલિત સમાજ ના આગેવાને મકરસંક્રાંતિ મા દાન પૂણ્ય કરી પર્વ ઉંજવયુ

હિન્દ ન્યૂઝ, ધારી


ધારી ના દલીત સમાજ અગ્રણી અને દરેક સમાજ મા લાગણી ધરાવતા સમાજ સેવક રમેશભાઈ ચૌહાણ ‘જય ભીમ કંનટ્રકશન ધારી’ એ સરસીયા ગામ ના સ્વ. મોહનભાઈ હરદાસભાઈ પડશાળા ની પાછળ આજે મકરસંક્રાંતિ (ઉતરાયણ) મા ગરીબ પરિવારો ના બાળકો ને ખજૂર, લાડુ અને ગાયો ને ઘાસચારો નાખી અનોખી રીતે પર્વ ઉંજવયુ હતુ.

આ માનવી નુ આ અનોખી રીતે સૈવા ઓ અવિરત છે. ધારી તાલુકા મા પોતાના દલીત સમાજ ની સાથે બીજા સમાજ મા પણ લાગણી અને નામના ધરાવતા આ રમેશભાઈ ચૌહાણ ની સેવા લોકો ની નજરે આવે છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment