હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના વડગામડામાં કોરોના કાળ વચ્ચે ગામના ધનજીભાઇ ડુંગરાભાઇ ચૌધરી દ્વારા બુધવારની રાત્રિના દસ વાગ્યાના સુમારે ભજનસંતવાણી (લોકડાયરા) નું આયોજન કર્યું હતું. પોલીસે ડાયરાનું આયોજન કરનાર અને કલાકારો સહિત 12 સામે ફરિયાદ નોંધી કડક પગલાં લીધાં હતાં. જેમાં આયોજક ધનજીભાઇની અટકાયત બાદ પોલીસે તેમને મુક્ત કર્યા હતા. ત્યારબાદ મુખ્ય કલાકાર વનિતાબેન પટેલ (વ્રજવાણી, રાપર કચ્છ) હતાં. આથી થરાદ પોલીસે તેમને નોટીસ આપીને પોલીસમથકમાં બોલાવ્યા હતા. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે વનીતા પટેલ મંગળવારે સાંજે પોલીસ મથકમાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમને જામીન મુક્ત કર્યાં હતા.…
Read MoreDay: December 30, 2020
સંત શ્રી બલદેવ ગીરી બાપુ દેવલોક પામ્યા
હિન્દ ન્યૂઝ, પાલનપુર વાળીનાથ ની ગાદી ઉપર બિરાજ માન એવા સંત શ્રી બલદેવ ગીરી બાપુ જેવો દેવલોક પામ્યા છે ત્યારે તેમના આત્માને શાંતિ મળે અને તેમના સદ્ આત્માને મોક્ષ મળે તે માટે પાલનપુર તાલુકા ના દેલવાડા ગામ ના તમામ દેસાઇ સમાજ ના ભાઇઓ, બહેનો અને નાના બાળકો ભેગા થયા હતા અને બાપુ ને યાદ કરી ૧૦ મિનિટ સુધી મૌન પાળી અને પ્રસાદી બધા ને આપી ને એક બીજા થી છુટા પડયા હતા.…
Read Moreડભોઇ તાલુકાના કરણેટ ગામે લીઝ માં સરપંચ તલાટી સહિત ગ્રામજનોએ કર્યો હલ્લાબોલ
હિન્દ ન્યૂઝ , ડભોઇ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઓરસંગ નદીના પટમાં ઘણી એવી લિઝોઆવેલી છે. કેટલાક લીઝ હોલ્ડરો ખાણ ખનીજ ના તેમજ અન્ય નીતિ નિયમો નેવે મૂકી ગેરકાયદેસર રેતી ઉલેચવાનું કામ કરી રહ્યા છે. જેને લઇ આજે કરણેટ ના ગામજનો આવી જ એક લીઝ માં ઉતર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ગ્રામજનોનો આક્ષેપ હતો કે અહીંયા અમારા ગામના એસટી એસસી સમાજના સ્મશાન આવેલું છે તદ ઉપરાંત ડભોઇ નગરપાલિકાના…
Read Moreકેવડીયા ખાતે વનસ્પતિઓની આૈષધિય ઉપયોગીતા ને ઉજાગર કરતુ આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યુ છે રોજગારી નો સ્ત્રોત
હિન્દ ન્યૂઝ, કેવડીયા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 17એ કરમા પથરાયેલ આરોગ્ય વન વિભાગ મા 380 પ્રજાતિના પાંચ લાખ ઓૈષધિય રોપાઆે ઉછેરવામાં આવ્યા છે. જેથી આરોગ્ય વન મા ઔષધિ માનવ આકષૅણ નુ કેન્દ્ર બન્યું છે અને સ્થાનિક 37યુવક યુવતી આે રોજગારી મેળવી રહ્યાં છે. કેવડીયા ખાતેવિશ્વના સૌથી વિરાટમય વ્યક્તિત્વ અેવા સરદાર સાહેબની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નુ નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની છત્ર હેઠળ…
Read Moreદીપકભાઈ ઓઝાએ થરાદ નગરપાલિકાના વોર્ડના રહીશોની રૂબરૂ મુલાકાત કરી
હિન્દ ન્યુઝ, થરાદ નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી વોર્ડ નંબર 2 ના રહીશોની ડોર ટુ ડોર મુલાકાત કરી તેમના પ્રશ્નોને સાંભળ્યા. ગટરના ઉભરાતા પાણીના પ્રશ્નોનો નિકાલ કરવા ખાતરી આપી સતત પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કટિબદ્ધ એવા પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત અને સદસ્ય દિપકભાઈ ઓઝા ના કાર્યથી નગરજનો ખુશ છે એવું લોકો દ્વારા જાણવા મળ્યું. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ
Read More