હિન્દ ન્યૂઝ, ગોધરા તા.૨૭, સદગુરુ માતા સુ દીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજરોજ ગોધરા નિરંકારી સત્સંગ ભવન માં રક્તદાન શિવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું. જેનું ઉદઘાટન દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી ના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. કોરોના વાયરસ ના કાળમાં થી દરેક વ્યક્તિ ભયભીત છે તેથી જ બ્લડ બેન્કમાં રક્તની ઉણપ સર્જાય રહી છે. આવામાં ડોક્ટરોની માંગ પર સંત નિરંકારી મિશન આગળ આવ્યું. દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે સંત…
Read MoreDay: December 27, 2020
ભાભર ના ખારા ગામની સીમ મા કેનાલ ગાબડું પડતા કેનાલ નો દરવાજો પણ પાણી માં તણાઈ ગયો
હિન્દ ન્યૂઝ, ભાભર બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં કેનાલો ખેડૂતો માટે આર્શીવાદ સમાન સામે મુશીબત સાબિત સમાન થતી હોય છે. સરહદી વિસ્તારમાં કેનાલો માં ગાબડાં પડતા રહ્યા છે ત્યારે વધુ એક ગાબડું ભાભર ના ખારા ગામ ની સીમ માં થી પસાર થતી કેનાલમાં વિસ કૂટ નું ગાબડું પડ્યું જેમાં સરહદી વિસ્તારમાં ખેડૂતો ને સિંચાઇ નું પાણી મળી રહે ખેડૂતો સારો પાક લઈ ને સમૃદ્ધ બને છે. રાજ્ય સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે. સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાથી ખેડૂતો પાયમાલ થઈ જતાં હોય છે. કેનાલો બનાવવામાં આવી છે તે પણ હલ્કી…
Read Moreભાભર તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ તરીકે નંદાબેન ઠાકોર ની નિમણૂક
હિન્દ ન્યૂઝ, ભાભર આજરોજ ભાભર ખાતે કોંગ્રેસ પક્ષના તમામ મહિલા સભ્યો દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં ઠાકોર સમાજના અને તમામ નાના મોટા ગરીબોને અને વિધવા માતાઓ તથા બહેનો ને વર્ષોથી સાથ અને સહકાર આપતાં નંદાબેન ઠાકોર ની સારી કામગીરી કરવા બદલ ભાભર તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંક કરતા તમામ મહિલા બહેનો એ નંદાબેન ઠાકોર ને શુભેચ્છા પાઠવી હતી. જેમાં ભાભર તાલુકાના કોંગ્રેસ પક્ષના તમામ મહિલા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર
Read Moreજામનગર જિલ્લા નાં જોડિયા તાલુકા ખાતે જીરાગઢ ગામે આવેલ ‘શ્રી રોકડીયા હનુમાનજી’ દાદા નું મંદિર શ્રદ્ધા થી પરિપૂર્ણ
હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર જિલ્લા નાં જોડિયા તાલુકાના જીરાગઢ ગામે આવેલ શ્રી રોકડીયા હનુમાનજી દાદા નું ચમત્કારિક મંદિર આવેલ છે. આ મંદિરે દર્શનાર્થીઓ પગપાળા દર્શન કરવા જાય છે. તેમજ ભક્તો પોતાની માનતાવો રાખી આ ચમત્કારી મંદિર જઈ ને પુરી કરે છે. માન્યતા પ્રમાણે માગશર મહિનાના શનિવારે પગપાળા મંદિર સુધી ચાલુને જવાની ખુબ જ મોટી મહિમા છે. કહેવાય છે કે જીરાગઢ ગામે હનુમાનજી દાદા એ…
Read More