હિન્દ ન્યૂઝ, અરવલ્લી તા. 25, ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્રારા આતરસુબા મુકામે આવેલ શ્રીમતી શાંતાબેન રવિશંકર જોષી ઉ.બુનિયાદી વિધાલયમાં, નવજીવન કુમાર છાત્રાલય માં બાળકોને ધાબળા આપવામાં આવેલ તેમજ વન પેદાશ જેમકે મધ, ગુદ, લાકડા વીણીને વેચાણ કરી ગુજરાન ચલાવતા કાથોટી સમાજના બાળકો, મોટેરાઓ ને બિસ્કીટ, તલનું કચરીયુ આપવામાં આવેલ. આ કાર્યક્રમ માં સંસ્થા ના જીતેન્દ્ર ભાટિયા, રોહિતભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, સુરેશભાઈ પ્રજાપતિ તથા વિધાલય ના આચાર્ય વિક્રમસિંહ સિસોદિયા, સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય,૧૯૭૧ યુધ્ધ મા યુધ્ધ લડવૈયા એવા માનનીય બચુભાઈ બરંડા કે જેઓનુ સરકારે વીરચક્ર થી સન્માનિત કરાયા છે તેઓ તથા…
Read MoreDay: December 26, 2020
દિયોદર રાવણા રાજપૂત સમાજ ની ટીમ રાજેસ્થાન સામે ફાઇનલ માં વિજેતા બની
હિન્દ ન્યૂઝ, દિયોદર રાજેસ્થાન સાચોર જિલ્લા ના ગુદાઉ ગામે સ્વ.પ્રતાપસિંહ ની 9 મી પુણ્ય તિથિ નિમિતે ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં રાજેસ્થાન અને ગુજરાત ની અનેક ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ માં જોધપુર સામે દિયોદર રાવણા રાજપૂત સમાજ ની ટીમ રમી હતી. જેમાં સારો દેખાવ કરી દિયોદર ટીમ વિજેતા થતા વિજેતા ટીમ નું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ટિમ ના ક્રોચ રણજીતસિંહ રાજપૂત અને અમરતભાઈ ભાટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ, જેમાં આ ફૂટબોલ ટુર્નામેન્ટ માં રાવણા રાજપૂત સમાજ માં યુવા અધ્યક્ષ રતનસિંહ ચૌહાણ, યુવા અધ્યક્ષ…
Read Moreગીરસોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અંગેની સુત્રાપાડા તાલુકા ની બેઠક યોજાઈ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. 25, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના મહામંત્રી હંસાબેન જોષી, ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ. સંગીતાબેન ચાંડપા ના અધ્યક્ષસ્થાને સુત્રાપાડા તાલુકાના મઢી ગામ ખાતે મિટિંગ મળેલ જેમાં સુત્રાપાડા તાલુકા અને શહેરમાં મહિલા કોંગ્રેસનું સંગઠન મજબુત બનાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના આયોજન અને જે બહેનો ઉમેદવારવારી કરવા ઈચ્છતા હોય તેઓ પોતાની દાવેદારી નોંધાવવા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આજની આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના મહામંત્રી ડો. મુમતાઝબેન સાયાણી, જિલ્લા ઉપપ્રમુખ મુળીબેન નાઘેરા, સુત્રાપાડા તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ શિલ્પા બેન બામણીયા, મહિલા કોંગ્રેસ અગ્રણી…
Read Moreનડિયાદમાં ક્રિસમસ નિમિત્તે ખ્રિસ્તીબંધુઓએ કોવિડમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પી
હિન્દ ન્યૂઝ, નડિયાદ આ વર્ષે નાતાલ પર્વ ખુબજ સાદગીથી ઉજવાયો છે. પ્રભુ ઈસુનો જન્મ એટલે નાતાલ પર્વએ નડિયાદમાં ઘરે બેઠા ઓનલાઇન પ્રભુ ભક્તિ કરાઈ હતી. શહેરના તમામ નાના-મોટા દેવળો ઝગમગી ઉઠ્યા હતા. ખ્રિસ્તીબંધુઓએ પોતાના રહેણાંક મકાન ઉપર આકર્ષક રોશની કરી હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આ પર્વની ખુબજ સાદગાઈ પૃવક ઉજવણી કરાઈ હતી. નડિયાદમાં પશ્ચિમ વિસ્તાર મિશન રોડ ઉપર આવેલ…
Read More