પોરબંદરની નજીક ઝુપડામાં આગ : ૩ બાળકો ભડથું થયા

મજૂરના ત્રણ બાળકો ભડથું થતાં ભારે ખળભળાટ માતા-પિતા મજૂરી કામ માટે બહાર ગયા હતા ત્યારે આગ તા. ૧૪ પોરબંદર નજીક ઝુંપડામાં આગની ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આગની ઘટનામાં તપાસ થઇ રહી છે. પરંતુ આ ઘટનાથી તમામ લોકો હચમચી ઉઠ્યા છે. માતા-પિતા ઘરમાં ન હતા ત્યારે આ આ આગ લાગી હતી. પોરબંદરના હનુમાનગઢ ગામમાં ઝુપડામાં કોઇ કારણોસર આગ લાગતા પરપ્રાંતીય મજૂરના ત્રણ સંતાનો બળીને ભડથું થતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હોય ઝુપડામાં ત્રણ બાળકો જ હતા.…

Read More

કાલાવડ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) ખાતે ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ યોજાયો

કાલાવડ,           કાલાવડ ખાતે શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ (કાલાવડ) માં આજે તા. 14-02-2020 ના રોજ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ કાલાવડ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ‘માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ’ માં આવેલ વાલીઓને સાંસ્કૃતિક પરંપરાગત રીતે વિદ્યાર્થીઓ પાસે માતૃ-પિતૃ પૂજન કરાવ્યું હતું. જેમાં કુલ 12 વાલીશ્રીઓ દંપતિઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વાલી ની પૂજન-અર્ચના-વંદના કરી હતી.આ કાર્યક્રમ ને શાસ્ત્રોક્ત વિઘીથી યજ્ઞ પ્રજ્વલિત શ્રી દિલીપભાઈ રાવલે કરેલ હતી. તેમજ પૂજા અર્ચના કર્યા બાદ…

Read More

કેશોદ શહેરમાં સાયકલ પર કરતબો બતાવી પેટીયું રળતા વ્રજવાસી

કેશોદ, કેશોદ શહેરમાં વ્રજવાસી યુવાનો દ્વારા રોજ રાત્રીના સમયે સાયકલ પર કરતબો રજૂ કરી દર્શકો નાં મન જીતીને પોતાનું પેટીયું રળી રહ્યા છે. કેશોદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખુલ્લા મેદાનમાં જાહેર જનતા માટે રાત્રીના સમયે પાંચ દિવસ સુધી સાયકલ પર કરતબો રજૂ કરવા ઉપરાંત અંગ કસરતના દાવ રજૂ કરી દર્શકો નાં મન જીતીને સ્વૈચ્છિક આર્થિક સહયોગ મેળવીને આધ્યાત્મિક અને શારીરિક યોગ સાધના જીવંત રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. મુળ મથુરા નગરી નાં વ્રજવાસી પ્રકાશભાઈ, હરેશભાઈ અને લાલાભાઈ પોતાનાં પરિવાર થી દુર કેશોદના કૃષ્ણનગર સોસાયટી ના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ…

Read More

કેશોદ માં એક પરિવાર ના લગ્ન પ્રશંગે અલગ પ્રણાલી શરૂ કરી અને સમાજ ને નોખો રાહ ચીંધ્યો

કેશોદ, કેશોદ ના પ્રેમજી ભાઈ નારણ ભાઈ ગામી પરિવાર સુપુત્ર ચી. નિકુંજ કુમાર ના શુભ લગ્ન પ્રશંગ માં બધા લગ્ન કરતા કૈક અલગ કરવું તેવું પરિવાર દ્વારા એક નક્કી કરવામાં આવ્યું તે દરમ્યાન એક સરસ વિચાર કરી અને ગામી પરિવાર દ્વારા નિર્ણય લેવાયો કે આપણા પરિવાર ના શુભ લગ્ન પ્રશંગે તમામ મહેમાનો આવશે આપના અતિથિઓ પણ આવશે પરંતુ બીજા જેનું કોઈ નથી એનું શું…? તો આપણે કેશોદ ના તમામ પરિવારો ને જેમનું કોઈ નથી તેને પણ આપણા પરિવાર ની ખુશી નો આનંદ માં ગરીબ પરિવાર ના તમામ લોકો ને પણ…

Read More

કાલાવડ ચીફ ઓફિસર ની ઢીલી નીતિના કારણે ભોગ બન્યા કર્મચારીઓ, પગાર ન ચુકવાતા ગાંધી ચિંધ્યા માર્ગે

કાલાવડ, કાલાવડ નગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ શ્રી વિનુભાઈ કપુરીયા, ડી.એન. ઉનાગર,આઈ.આઈ.નકાણી અને આર.પી.શ્રીમાળી તેમજ નિવૃત્ત થયેલ ચાર કર્મચારીઓ ની લાંબી લડત ના અંતે કાયમી ગણી પાંચમા પગાર પંચ મુજબ લાભો આપવાના થયા છે, જેનો હુકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર, કમિશનર – ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોન દ્વારા સ્પષ્ટ આદેશો આપવા છતા આ પગાર ચૂકવવામાં આવતા ન હોય આ બાબત અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો અને વિનંતી કરવા છતાં ફક્ત એકાઉન્ટન્ટ કિંજલબેન પટેલ દ્વારા મનસ્વી રીતે પગાર ચૂકવવાનો વલણ અપનાવે છે. કાલાવડ ચીફ ઓફિસર નો હુકમ હોવા છતાં માહે જૂન…

Read More

જામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ

જામનગર, તા.13 જામનગર ના જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ વેળાએ કલેકટર જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ નો લાભ મેળવ્યો છે. આ સમયે ખેડૂતો અને પોતાની…

Read More

જામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ

જામનગર જિલ્લામાં ખેડૂતોને કિસાન ક્રેડિટકાર્ડનો લાભ લેવા અપીલ જામનગર તા.13 જામનગર ના જિલ્લા સમાહર્તા રવિશંકર દ્વારા કલેકટર કચેરી ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને લાભ આપવા બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આ વેળાએ કલેકટર જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 471 ખેડૂતોની વિગતો ઓનલાઇન વેલીડેટ થયેલી છે તેમાના 1 લાખ 30 હજાર 558 ખેડૂતોને વિવિધ બેંકો દ્વારા પાક ધિરાણ કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ સુધીમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ નો…

Read More

દહીંથરા પ્રાથમિક શાળા ખાતે આનંદ બજાર કાર્યક્રમ માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું

દામનગર, દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર કાર્યક્રમ યોજાયો. શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા આનંદ બજાર માં વિદ્યાર્થી ઓ એ જાતે તૈયાર કરેલ અનેકો વ્યજનો નું વેચાણ પ્રદર્શન યોજાયું હતું અને દહીંથરા ગામજનો એ બાળકો દ્વારા તૈયાર કરેલ અનેકો વ્યજનો ખરીદી બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો માં વેપાર વૃત્તિ ઓ વિકાસ વાણિજ્ય જ્ઞાન વધે માર્કેટીંગ સમજ કેળવાય તેવા ઉમદા હેતુ એ દહીંથરા પ્રાથમિક શાળા સંકુલ માં આનંદ બજાર કાર્યક્રમ યોજયો દિવસ ભર ભારે ચહલપહેલ જોવા મળી ખાદ્યપદાર્થો નું વેચાણ…

Read More

દહેગામડા ગામમાં ભારતસિંહે જાડેજા દીકરીના લગ્ન પહેલાં ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી સમાજને ઉદાહરણ પૂરું પાડયુ

દહેગામડા, અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના દહેગામડા ગામના જાડેજા ભારતસિંહ વખતસિંહ એ દીકરીના લગ્ન પહેલા ગૌ શાળા માં ગાયોને ઘાસ ચારો ખવડાવી ને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું. ભિલોડા તાલુકાનું દહેગામડા માં તા.14.2.2020 ના રોજ કૌશલ્યાકુંવરબા ના લગ્ન રાખેલ છે. પણ દીકરીના પિતાને કન્યાદાન કરતા પહેલા શામળાજી ખાતે આવેલ વિષ્ણુ મંદિર ની ગૌશાળા માં ગાયો ને લીલો -સૂકો ઘાસચારો નું ટ્રેક્ટર ભરીને દાન કરવામાં આવ્યું હતું તેમજ દીકરીના પિતા તરીકે ની લાગણીઓ એ હિન્દૂ ધર્મ માં અને ગુજરાત ના રાજપૂત સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું. હિન્દૂ ધર્મ અનુસાર ગૌશાળા…

Read More

નવાપુર નજીક મધરાત્રે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ દિવાલ સાથે અથડાતા ક્લીનર નું મોત, તમામ લોકો ઈજાગ્રસ્ત

નવાપુર, નવાપુર પાસે રાત્રી દરમિયાન લગ્ન માંથી પરત ફરેલ બસના ડ્રાઈવર ની બેદરકારી ના કારણે આ ઘટના નિપજવા પામી હતી. ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે, રાત્રે 2:10 કલાકે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ(GJ-14-X-2250) ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરના પીપલનેર નજીક ચરણમાળઘાટ પર અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા બસ રોડની પ્રોટેક્શન વોલ સાથે અથડાઈ હતી. જેથી ક્લીનર કૂદી ગયો…

Read More