‘આદર્શ નિવાસી શાળા’ રાજપીપલા ખાતે આદિજાતિ વિકાસ કચેરી (આશ્રમશાળા) દ્વારા ‘રોસ્ટર રજીસ્ટર’ વિશે માર્ગદર્શન બેઠકનુ આયોજન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા

તા. 8/10/2020 ના રોજ આદિજાતિ વિકાસ અધિકારી ગરાસિયા ના માર્ગદશૅન હેઠળ ભરુચ/નૅમદા જીલ્લા ના આશ્રમ શાળાના સંચાલકો અને આચાર્યો ને રોસ્ટર રજીસ્ટર ની વિગતો અંગે અેક બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. જેમા મદદનીશ આશ્રમ શાળા અધિકારી મહેશભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ તથા સંચાલક મહેશભાઈ પટેલ દ્વારા વિવિધ સંચાલક મંડળના પ્રતિનિધિઅો તેમજ આચાર્ય ઓ ને સામાન્ય વહીવટ વિભાગ ના વિકંલાગ વ્યક્તિઆેની સીધી ભરતી અંગેનુ રોસ્ટર રજીસ્ટર ની વિગતે ઉડાણ પૂવૅક સમજૂતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં આદર્શ નિવાસી શાળાના આચાર્ય માછી તથા ભરૂચ /નમૅદા જીલ્લાની આશ્રમશાળાના આચાયૅ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment