જોડિયા તાલુકાના જસાપર ગામના નિવાસી ગ.સ્વ. મોતીબેન હરખાભાઈ પનારા શુક્રવાર ના રોજ દુ:ખદ અવસાન

જોડિયા તાલુકાના જસાપર ગામના નિવાસી અમારા પૂ.માતુશ્રી ગ.સ્વ. મોતીબેન હરખાભાઈ પનારા ઉ.વ 110 નું તા.04.09.2020ને શુક્રવાર ના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. વચનબ્ધ, નિઃસ્વાર્થ ની જિંદગી જીવી કુટુંબને અલગ સંભારણું અમારા ખરા અર્થમાં ગંગાસ્વરૂપ જીવન જીવી ગયા તમારા સતકર્મ જીવન અમારા કુટુંબને સદાય રહેશે. સંદેહ- તમો નથી પણ અમારા અસ્તિત્વમાં તમો સદા રહેશો અમારા જીવનની એક એક પળ તમારી પુનિત યાદ સાથે પસાર થશે. આપની હૈયાતી અમારી હૂંફ અને પ્રેરણા હતી. હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને લોકિક પ્રથા બંધ રાખવામાં આવ્યું છે. સદગતનું ટેલીફોનનીક બેસણું રાખેલ છે.

લિ. સ્વ.અરજણભાઈ હરખભાઈ પનારા
ગોવિંદભાઇ હરખાભાઈ પનારા
ગિરધરભાઈ હરખાભાઈ પનારા
મો. 9925773898 /9913944898

Related posts

Leave a Comment