પાલનપુર ગુરુનાનક ચોક કા રાજા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ બાપા નું વિધિ પૂર્વક વિસર્જન

પાલનપુર,

હિંદુ ધર્મમાં ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરી કોઈ પણ કાર્ય કરીએ સિયે એજ રીતે આ વર્ષે પણ પાલનપુર ગુરુનાનક ચોક પર આ વર્ષે પણ ગણપતિ બાપા ગણેશ મહોત્સવ યોજાયો, પરંતુ કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી ને આ વર્ષે ગણેશ સમિતિ ના પ્રમુખ દિનેશભાઈ પંચાલ, નિશાંત ભાઈ, અનિલભાઈ, ઋચિતભાઈ ધવલભાઈ,  હરેશભાઈ ની કમિટી દ્વારા ગણેશ ચતુર્થી લઈ બાપાની પૂજા અર્ચના કરી બાપા ને પ્રાર્થના કરી હે બાપા અમે આજે આપની મૂર્તિ નું વિસર્જન કરીએ છીએ હે બાપા આ કોરોનાથી મુક્તિ આપવો અમારા ભારત દેશ પર આ સંકટ બાપા દૂર કરોએવીપ્રાર્થના આરતી કરી આજ રોજ બાપાની મૂર્તિ નું વિસર્જન વિશ્વેશ્વર પવિત્ર નદી માં વિસર્જન કરવામાં આવ્યું.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment