હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ સાથે જ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓએ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો આભાર માન્યો હતો અને આંગણવાડી કેન્દ્રના વિકાસ માટે સહકાર આપવાની ભરોસો આપ્યો હતો.
