કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સહકારી પ્રવૃત્તિથી ધમધમતા જહાંગીરપુરા જીનની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત

      સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સહકારી પ્રવૃત્તિથી ધમધમતા જહાંગીરપુરા જીનની મુલાકાત લીધી હતી અને સહકારી યુવા આગેવાન તથા તળાદ કોટન મંડળીના ડિરેક્ટર વિશાલ પટેલ(તળાદ) સહિતના સહકારી આગેવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી સુરત જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

Related posts

Leave a Comment