વેરાવળ મા સામાન્ય વરસાદ મા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તંત્ર જ્યારે ભારે નિંદ્રા હોય તેવું……

વેરાવળ,

વેરાવળ શહેરમાં માત્ર સામાન્ય વરસાદ મા ઠેર-ઠેર પાણીના તરાવ જોવાં મળે છે. જેમાં શહેરના અનેક વિસ્તારો બેટ મા ફેરવવાયા છે. જેમાં રધુવશી સોસાયટી સિદ્ધિ વિનાયક સોસાયટી રેલવે ફાટક પાસે આવેલ વિસ્તાર તેમજ દીવાનયા કોલોની મસ્જિદ પાસે ના રોડ ઉપર ઠેર-ઠેર ખાંડા છે.

ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે આ બાબતે રીઝવાના બહેન તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠૂઠા, બકુલ ચાપડીયા અફઝલ સર તેમજ કાજલ બેન લાખાણી આ વિસ્તારની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી લોકો ની મુલાકાત લીધી.

રિપોર્ટર : હારૂન કાલવાત,વેરાવળ.

Related posts

Leave a Comment