ભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૨૯ ડિસેમ્બરનાં રોજ ફરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

      કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે.

જેમાં આવતીકાલે તા.૨૯/૧૨/૨૦૨૩ નાં તળાજા તાલુકામાં તાઢાવડ અને દાત્રડ, મહુવા તાલુકામાં ખડસલીયા અને કોંજળી, જેસર તાલુકામાં ચોક (ચોકીયાપાટી) અને મુદાકીધાર, શિહોર તાલુકામાં ટાણા તેમજ પાલિતાણા તાલુકામાં પાંચ પીપળા અને ચોંડા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

Related posts

Leave a Comment