જામજોધપુરના અલેખીયા મહાદેવ મંદિર મુકામે કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણને લાઇવ નિહાળતા ભાજપનાં પદાધિકારીઓ

હિન્દ ન્યુઝ, જામજોધપુર

જામજોધપુરના અલેખીયા મહાદેવ મંદિર મુકામે કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ લાઇવ નિહાળવાનો કાર્યકમ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવેલ. જેમાં પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર, પાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ વાછાણી, નગરપાલિકા પ્રમુખ મમતાબેન રવિભાઈ સિહોર, ભાજપ મહિલા અગ્રણી હેપીબેન ભાલોડીયા, મહિલા મોરચા પ્રમુખ ચંદ્રીકાબહેન ખાંટ, મહામંત્રી અલ્પાબહેન ભાલોડીયા, શહેર ભાજપ પ્રમુખ જ્પેશ ભાલોડીયા, પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન જીતુભાઈ ત્રાંબડીયા, મહંતશ્રી પંકજ મુની બાપુ તથા રમણ ગીરીબાપુ વગેરે ઉપસ્થિત રહી કાર્યકમ નીહાળી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું પ્રવચન સાંભળેલ

રિપોર્ટર : મિન્ટુ પાઉં, જામજોધપુર

Related posts

Leave a Comment