વેરાવળ-પાટણ જોડિયા શહેર મા વર્ષોથી બંધ સીટી બસ ને ફરીથી શરૂ કરવા નગરસેવક ની લોક માંગ

હિન્દ ન્યુઝ, વેરાવળ

વેરાવળ અને પાટણ બન્ને જોડિયા શહેર છે અને શહેરી વિસ્તારમાં લગભગ 2 લાખ લોકો વસવાટ કરે છે. બંને વિસ્તાર માંથી લોકો રોજી રોજગાર માટે તેમજ સામાજીક અને શૈક્ષણિક કર્યો માટે અને શ્રદ્ધાળુઓ દરરોજ અવર જવર મોટા પાયે કરે છે. જેમાં નોકરીયાત, વિધાર્થીઓ અને શ્રાવણ માસમાં અવર જવર કરતા લોકોની તકલીફ દૂર કરવા અફઝલ પંજા ની ડેપ્યુટી કલેકટર ને લેખિત રજૂઆત

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment