હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકાના કુવારવા ગામે પી.કે.પટેલ PI એસીબી ભુજ ના ફોર્મ હાઉસ ઉપર કુટુંબીજનો ની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન બ્રહ્મમંત્રોચ્ચાર સાથે આજે બે દિવસીય હનુમાનજી અને ગોગમહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા નો પ્રારંભ યજ્ઞકાર્યમાં આહુતિ સાથે વિસ્વ કલ્યાણની પ્રાર્થના કરાઇ હતી અને કુટુંબમાં સમાજમાં અને ગામ અને પંથકમાં જન સુખાકારી ની શુભકામનાઓ કરવામાં આવી હતી.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર