હિન્દ ન્યૂઝ, જુનાગઢ
જુનાગઢ જિલ્લા નાં માંગરોળ તાલુકાના સબ જેલમા કેદીઓમા કોરોના વિસ્ફોટ થતા તંત્ર ભયભીત
39 માથી 14 કેદીઓ થયા કોરોના સંક્રમિત
13 દર્દીઓ ને જુનાગઢ સારવાર માટે ખસેડાયા
એક કેદીને જામીન મળતા તેમના ઘરે જ હોમકોરોનટાઈન કરાયા
વિવિધ શહેરોની 7 જેટલી 108 દ્રારા પોલીસ કાફલા સાથે કડક બંદોબસ્ત રાખી દર્દીઓ ને જુનાગઢ સિવિલ હોસ્પીટલ ખાતે રવાના કરાયા
આ પ્રસંગે માગરોળ નાં મામલતદાર, ડી.વાય.એસ.પી. પુરોહીત, પી.એસ.આઈ સોલંકી સહીતના પોલીસ જવાનો અને 108 ના સ્ટાફે ફરજ બજાવી
રિપોર્ટર : આમદ બી, જૂનાગઢ