ધૈર્યરાજસિંહ ની મદદ માટે રાજકોટ ખાતે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના’ આવ્યા આગળ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

                     મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના 3 મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને તમારી મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. ધૈર્યરાજસિંહ ની મદદ માટે રાજકોટ ખાતે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરનીસેના’ ના ચંદૂભા પરમાર, વિશાલસિંહ ગોહિલ, કિરણસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, દિક્ષીતસિંહ ગોહિલ અને ટીમે અમીનમાગૅ રોડ ખાતે દાન એકઠું કર્યું છે. આમ ત્રણ મહિનાના આ બાળકનો જીવ બચાવવા માટે રાજ્ય ના ખૂણે ખૂણે થી દાન ની સરવાણી વહી રહી છે.

રિપોર્ટર: ચંદ્રેશ વાઢેર, રાજકોટ

Related posts

Leave a Comment