થરાદના કરબુણ મંદિર માં લાગી આગ..

બનાસકાંઠા

થરાદના કરબુણ મંદિર માં લાગી આગ..

મંદિરની ગૌશાળામાં લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ..

ગૌશાળામાં આગ સોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા

ગૌશાળામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ..

ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો..

રીપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment